શ્રી પ્રગટ પુરુષોત્તમ (સ્વામિનારાયણ સંપ્રદાય) ભાદરણ-બાકરોલ સંસ્થા
શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાને આપેલી કેટલીક વિશેષતાઓ-
ગૃહસ્થાશ્રમ માટેનું સાકેટમ કલ્યાણ
ગૃહસ્થો માટે પણ પંચવર્તમાન- નિષ્કામ, નિર્લોભ, ર્નિસ્વાદ, ર્નિસ્નેહ અને નિર્માન પાળીને પ્રવર્તાયા.
ધ્યાન, ધારણા, પ્રવેશ અને સમાધીરૂપ સાક્ષાત્કાર.
ફક્ત મુક્ત-મુમુક્ષુઓને ભેગા કરીને અતિ ઉચ્ચ નિર્વિકલ્પ નિશ્વય (છઠ્ઠો) સિદ્ધ કરાવી, મુક્તની શિક્ષાપત્રી, શ્રી પુરુષોત્તમ વિજ્ઞાનામૃતમાં નિયમો બતાવી પુરુષમાંથી પુરુષોત્તમરૂપ બનવા માટેના જ્ઞાન-વિજ્ઞાનના અનુભવો સિદ્ધ કરાવ્યા અને આજેય થાય છે.
શાસ્ત્રોમાં જે લખ્યું છે તેનો પ્રત્યક્ષ અનુભવ.
આજે પણ સત્સંગમાં શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાન મૂર્તિ/પ્રતિમા/શાસ્ત્ર દ્વારા પ્રગટ રહી ફક્ત પ્રગટ મૂર્તિનું જ જપ-ધ્યાન-ભજન (શુદ્ધ ઉપાસના) કરાવી હરિભક્તોને અક્ષરકોટિ અને પુરુષોત્તમ કોટિની સ્થિતી માટે તૈયાર કરે છે.
ફક્ત અનાદિ ભગવાનના પુરુષોત્તમના નામનું જ ભજન.
સિમેન્ટ-પથ્થરના નહિં પણ દદા દેહ દેવળમાં દેવ(પ્રગટ પ્રભુ) પધરાવી હાલતાં-ચાલતાં મંદિરો કરી શુદ્ધ એકાંતિક ધર્મ પાળી અક્ષરધામના અધિકારી થવાય છે.